
Hadith #122
Gujarati (ગુજરાતી)પયગંબરો વારસો તરીકે દીનાર અને દિરહમ (સંપત્તિ) છોડતા નથી પરંતુ તેઓ જ્ઞાાન વારસો તરીકે છોડી દે છે. તેથી જેણે પણ આ લાભ મેળવ્યો છે તેણે મોટો હિસ્સો મેળવ્યો છે.
Reference: سنن ابن ماجه، كتاب العلم، باب فضل العلماء، الحديث 223